ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર $1 : 4$ છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે?
$2 : 5$
$1:4$
$1 : 64$
$1 : 8$
$0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ યંગનો મોડ્યુલસ, $10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}$ જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ $1 \mathrm{~m}$ અને આડછેદનું ક્ષેત્રફળ $10^{-3} ~m^2$ હોય તેવા એક ધાત્વિય સળિયાને $0^{\circ} \mathrm{C}$ થી $100^{\circ} C$ તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.
જુદી-જુદી લંબાઈના બ્રાસ અને લોખંડના બનેલી એક દ્વિ-ધાત્વીય પટ્ટી $(bimetallic\,strip)$ વડે એક કૂટપટ્ટી (માપન પટ્ટી) બનાવવી છે કે જેની લંબાઈ તાપમાન સાથે બદલાય નહી અને $20\,cm$ જેટલી અચળ રહે. આ બંને ઘટકો (ઘાતુ) ની લંબાઈ એવી રીતે બદલાય છે કે જેથી તેમની વચ્ચેનો લંબાઈઓનો તફાવત અચળ રહે. જે બ્રાસ ની લંબાઈ $40\,cm$ હોય તો લોખંડની લંબાઈ $..........cm$ હશે.
$\left(\alpha_{\text {iron }}=1.2 \times 10^{-5} K ^{-1}\right.$ અને $\left.\alpha_{\text {brass }}=1.8 \times 10^{-5} K ^{-1}\right)$.
પ્રવાહી પર ગોળો તરે છે. જેનું કદ તાપમાન સાથે બદલાતું નથી ${t_1}$અને ${t_2}$ તાપમાને ગોળાનો ${f_1}$ અને ${f_2}$ મો ભાગ પાણીમાં ડુબેલો રહે છે.પ્રવાહીનો કદ પ્રસરણાંક કેટલો થાય?
ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?
''પાણીમાં રહેલી જીવસૃષ્ટિ માટે પાણીનું અનિયમિત પ્રસરણ આશીર્વાદરૂપ છે.” આ વિધાન સમજાવો. અથવા પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ સમજાવો.