પદાર્થની અવરોધકતામાં સાપેક્ષ ત્રુટિ કેટલી થાય?
અવરોધ $= 1.05 \pm 0.01\, \Omega$
વ્યાસ $= 0.60 \pm 0.01\, mm$
લંબાઈ $= 75.3 \pm 0.1 \,cm$
$0.04$
$0.40$
$0.08$
$0.01$
જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી $0.1 \%$ હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી......
સાદા લોલકનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}$ છે. $1\, mm$ ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા $10\, cm$ મળે છે. $1\,s$ ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા $200$ દોલનનો સમય $100$ સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા $g$ ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી $x$ મળે છે.$x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું ($\%$ માં) હશે?
વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.
કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.
પાત્રમાં પાણીનું પ્રારંભિક અને અંતિમ તાપમાનનું અવલોકીત મૂલ્ય $ 16 \pm 0.6 C$ અને $ 56 \pm 0.3 C $ છે. પાણીના તાપમાનનો વધારો શું હશે ?