તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
યોગ્ય જોડકું જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ |
$p$. પ્રથમ પોષકસ્તર |
$b$. મનુષ્ય, સિંહ |
$q$. તૃણાહારી |
$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો |
$r$. તૃતીય પોષકસ્તર |
$d$. પક્ષીઓ, વરૂ |
$s$. ઉચ્ચ માંસાહારી |
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?