તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?