તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
આહારશૃંખલા | આહારજાળ |
$(1)$તે સજીવનો રેખીય ક્રમ છે. | $(1)$તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે. |
$(2)$ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર આધાર રાખે છે. | $(2)$એક સજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિક સ્ત્રોતો હોય છે. |
$(3)$શક્તિ પ્રવાહની ગણતરી સહેલાઇથી કરી શકાય છે. | $(3)$શક્તિ પ્રવાહની ગણતરી કરવી કઠિન છે. |
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?
પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.