તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આહારશૃંખલા આહારજાળ
$(1)$તે સજીવનો રેખીય ક્રમ છે. $(1)$તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે.
$(2)$ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર આધાર રાખે છે. $(2)$એક સજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિક સ્ત્રોતો હોય છે.
$(3)$શક્તિ પ્રવાહની ગણતરી સહેલાઇથી કરી શકાય છે. $(3)$શક્તિ પ્રવાહની ગણતરી કરવી કઠિન છે.

 

Similar Questions

યોગ્ય જોડ મેળવો.

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેકટેરિયા, ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?

પોષક સ્તરે કોઈપણ વિસ્તારમાં જીવંત ઘટકોના ભારને .....કહેવામાં આવે છે.

એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?

નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.