તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
આહારશૃંખલા | આહારજાળ |
$(1)$તે સજીવનો રેખીય ક્રમ છે. | $(1)$તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે. |
$(2)$ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર આધાર રાખે છે. | $(2)$એક સજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિક સ્ત્રોતો હોય છે. |
$(3)$શક્તિ પ્રવાહની ગણતરી સહેલાઇથી કરી શકાય છે. | $(3)$શક્તિ પ્રવાહની ગણતરી કરવી કઠિન છે. |
કોઈ પણ નિવસનતંત્રમાં સૌથી ઓછા પ્રમાણમાં ઊર્જા કયાં પોષકસ્તરમાં સંગ્રહિત થાય છે?
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.