જવલનશીલ પ્રવાહી લઈ જતા વાહનમાં સામાન્ય રીતે જમીનને અડકે તેવી ધાતુની સાંકળ રાખવામાં આવે છે.

  • [JEE MAIN 2024]
  • A

    હવાના ઘર્ષણનન કારણે ઉત્પન વધારાના વીજભારનું વહન કરી તણાખાથી બચાવવા માટે.

  • B

    બીજ્ વાહઈનને ચોક્કન (alert) કરવા

  • C

    જમીન પરથી પૈડા ઉપર ગંદકી (ધૂળ) ના ચોટે તે માટે રાખવામાં છે.

  • D

    તે એક રીવાજ છે.

Similar Questions

ધાતુના ગોળાકાર વચની અંદરની ત્રિજ્યા ${{\rm{R}}_1}$ અને બહારની ત્રિજ્યા ${{\rm{R}}_2}$ છે ગોળાકાર કવચના કેન્દ્ર પર $\mathrm{Q}$ વિધુતભાર મૂકેલો છે, તો કવચના $(i)$ અંદર અને $(ii)$ બહારની સપાટી પર વિધુતભારની પૃષ્ઠઘનતા કેટલી ?

વિધુતભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિધુતક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. તો સમજાવો.

$20\, cm$ અને $15\, cm$ ત્રિજ્યાવાળા વાહકગોળા અહાવક સ્ટેનડ પર મૂકેલા છે. બંને ઉપર સમાન $10\ \mu C $ જેટલો વિદ્યતભાર છે. તેઓને તાંબાના તાર સાથે જોડીને અલગ કરતાં .....

સ્થિતવિધુતભારને લગતાં સુવાહકોના અગત્યના પરિણામો લખો.

વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.