કેનાબીસનાં ઉત્પાદનો વપરાશ $....$ માં પરિણમે છે.
ચેતાતંત્રનું ઉત્તેજના, જેના કારણે સતર્કતા અને ક્રિયાશીલતા વધે છે
સુષુપ્ત મગજની ક્રિયા અને દર્દશામક
મગજનું ડીપ્રેશન અને શાંતિની લાગણી
અનુભવી, વિચારો અને લાગણીઓમાં પરિવર્તન
કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?
મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?
કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.