''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. 

-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે

Similar Questions

વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?

$VAM$  શાના માટે ઉપયોગી છે?

 નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?