''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.
જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે.
-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.