''બાયોફર્ટીલાઇઝર્સ'' કોને કહે છે ? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. 

-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે

Similar Questions

નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?

નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?

માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?

માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?

 જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.