પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પોષકસ્તરો માટે વધુ ઊંંચું તાપમાન અને ભેજ, તેઓના સેન્દ્રીય ધટકો અને ખનીજોમાં જોવા મળે છે. વિધટનનો દર આબોહવા સંબંધિત કારણો ઉપર આધાર રાખે છે. આમ મહત્તમ તાપમાન અને ભેજ વિધટકોની ક્રિયા ઝડપી બનાવે છે. જ્યારે મૃત ભાગો રહેલાં હોય છે તે પણ્ઞ ધકીી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે કે જે પોપક સ્તરોમાં ઝડપી દરે વિધટન દર્શાવે છે.

Similar Questions

તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા

સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.

  • [AIPMT 1991]

નીચે આપેલા ચાર વિધાનો $(1 - 4) $ નો અભ્યાસ કરો તેમાંથી કોઈ પણ બે સાચા પસંદ કરો

$(1) $ સિંહ હરણને ખાય છે અને ચકલી અનાજના ખોરાક પર આધારિત હોય છે જે ઉપભોગીમાં પરિસ્થિતિકીની રીતે સમાન હોય છે.

$(2) $ ભક્ષક તારા માછલી પીલાસ્ટર કેટલાક અપૃષ્ઠંશીના જાતિ વિવિધતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

$(3)$ ભક્ષકો વારંવાર ભક્ષ્ય જાતિની લુપ્તતાને પ્રેરે છે.

$(4)$ વનસ્પતિ દ્વારા રસાયણનું ઉત્પાદન જેમકે નિકોટીન સ્ટ્રોચીનાઈન ચયાપચયની રીતે અવ્યવસ્થિત હોય છે.બે સાચા વિધાનો છે :