પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?
પોષકસ્તરો માટે વધુ ઊંંચું તાપમાન અને ભેજ, તેઓના સેન્દ્રીય ધટકો અને ખનીજોમાં જોવા મળે છે. વિધટનનો દર આબોહવા સંબંધિત કારણો ઉપર આધાર રાખે છે. આમ મહત્તમ તાપમાન અને ભેજ વિધટકોની ક્રિયા ઝડપી બનાવે છે. જ્યારે મૃત ભાગો રહેલાં હોય છે તે પણ્ઞ ધકીી મોટી માત્રામાં પ્રાપ્ત થાય છે કે જે પોપક સ્તરોમાં ઝડપી દરે વિધટન દર્શાવે છે.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
એક આહાર જાળું.
પ્રાસંગિક સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ $(PAR)$ ના કેટલા $\%$ હોય છે?
ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.
આપેલ આહારશૃંખલા કઈ છે ?
તૃણ $\rightarrow$ બકરી $\rightarrow$ મનુષ્ય