$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?
સૂર્યઉર્જા સાથે શરૂ થાય છે
$GFC$ સાથે પૂરી થાય છે
ખાસ મૃતોપ્જીવિઓની જરૂર પડે છે
સ્થલજ પ્રણાલીમાં અગત્યનો ભાગ ભજવે છે
કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
તે દ્વિતીયક ઉત્પાદકો છે :