નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........
ઉત્પાદકો
ઉપભોગીઓ
ઉપરના $A$ અને $B$
ઉપરનામાંથી એકપણ નહિ.
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?
નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |
નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.