8.Electromagnetic waves
medium

બલ્બથી બમણા અંતરે રહેલાં બિંદએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે ? જ્યારે રૂમની લંબાઈમાંથી પસાર થાય ત્યારે ખરેખર લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહે છે. અચળ તીવ્રતા રહેવા માટે લેસર બીમની કઈ ભૌમિતિક લાક્ષણિકતા જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે. 

Option A
Option B
Option C
Option D

Solution

જો અંતર બમણું થાય તો પ્રકાશિત વર્તુળાકારનું ક્ષેત્રફળ ચાર ગણ્નું થાય. તેથી, પ્રકાશની તીવ્રતા મૂળ તીવ્રતાના ચોથા ભાગની $\left(\because I \propto \frac{1}{r^{2}}\right)$ થાય પણ લેસરના કિસ્સામાં બીમનું વિસ્તરણ થતું નથી તેથી તેની તીવ્રતા અચળ રહે છે. લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહેવા માટેની ભૌમિતિક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

$(i)$ એક જ દિશામાં

$(ii)$ એક રંગીય

$(iii)$ સુસંગત પ્રકાશ

$(iv)$ અથડામણ

આ લાક્ષણિક્તાઓ બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.