માઇકોરાઇઝા કે કવકમૂળ શું છે ?
પરોપજીવીની અસર સજીવ પર........હશે ?
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.
અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે $(+)$ ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને $(-)$ ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને $(0)$ તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે $(+)$ અને બીજી જાતી માટે $(-)$ વપરાય?