- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
normal
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
અધિવૃષણ નલિકા શુક્રકોષને પુખ્તતા ધારણ કરવામાં, વધુ માત્રામાં પ્રચલન ક્ષમતા પ્રાપ્ત કરવામાં અને ફલનની ક્ષમતા ધારણ કરવામાં મદદ કરે છે. અધિવૃષણ નલિકા શુક્રવાહિનીમાં શુક્રકોષો દાખલ થાય તે પહેલાં થોડા સમય માટે શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
અધિવૃષણ નલિકા થોડા થોડા સમયે શુક્રપિંડમાંથી શુક્રકોષો બહાર કાઢવા માટે પેરિસ્ટાલિક અને સેગમેન્ટિંગ સંકોચનો દર્શાવે છે.
Standard 12
Biology