10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

ઉષ્મીય પ્રસરણ એટલે શું ? તેના માત્ર પ્રકારો લખો.

Option A
Option B
Option C
Option D

Solution

મોટાભાગના પદાર્થનું તાપમાન વધારતાં તેના પરિમાણમાં વધારો થાય છે અને તાપમાન ઘટાડતાં તેના પરિમાણમાં ઘટાડો થાય છે. પદાર્થ દ્વારા ઉષ્માનું શોષણ કરીને તેના પરિમાણમાં થતાં વધારાને ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મા મુક્ત કરીને પદાર્થના પરિમાણમાં થતા ઘટાડાને ઉષ્મીય સંકોચન કહે છે. ઉષ્મીય પ્રસરણના ત્રણ પ્રકારો છે : 

(a) રેખીય પ્રસરણ (Linear expansion) : લંબાઈમાં થતાં વધારાને રેખીય પ્રસરણ કહે છે.

 (b) પૃષ્ઠ-પ્રસરણ (Area expansion) : ક્ષેત્રફળમાં થતાં વધારાને પૃઇ-પ્રસરણ કહે છે, 

(c) કંદ-પ્રસરણ (Volume expansion) : કદમાં થતાં વધારાને કંદ-પ્રસરણ કહે છે, દરેકને નીચે આકૃતિમાં બતાવ્યાં છે.

દરેકને નીચે આકૃતિમાં દર્શાવ્યા છે.
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.