સદિશની જરૂર ક્યારે પડે છે ?
સુરેખ પથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન $(+)$ અને ઋણ $(-)$ ચિહનોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે.
પરંતુ, દ્વિ-પરિમાણમાં (સમતલમાં) અથવા ત્રિ-પરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે.
સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એટલે શું? સ્થાનાંતર સદિશનું માન કેટલું હોય છે ?
કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ?
$(a)$ બે અદિશોનો સરવાળો
$(b)$ સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો
$(c)$ એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર
$(d)$ બે અદિશોનો ગુણાકાર
$(e)$ બે સદિશોનો સરવાળો
$(f)$ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો.
કાર્તેઝિયન યામ પદ્ધતિમાં સદિશો
$ \vec a = 4\hat i - \hat j $ , $ \vec b = - 3\hat i + 2\hat j $ અને $ \vec c = - \hat k $ છે.
જ્યાં $\hat i,\,\hat j,\,\hat k$ એ અનુક્રમે $X,Y,Z$ ની દિશામાનો એકમ સદીશ છે તો તેના પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ $\hat r$ શું મળે ?
$(3, 2, 5)$ પર રહેલા કણનો સ્થાન સદિશ
$A = \hat i + \hat j$ સદિશનો $X$ અક્ષ સાથે બનતો ખૂણો ......$^o$ હશે.