3-1.Vectors
easy

સદિશની જરૂર ક્યારે પડે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

સુરેખ પથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન $(+)$ અને ઋણ $(-)$  ચિહનોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે.

પરંતુ, દ્વિ-પરિમાણમાં (સમતલમાં) અથવા ત્રિ-પરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.