સદિશની જરૂર ક્યારે પડે છે ?
સુરેખ પથ પર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે. તેથી સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન $(+)$ અને ઋણ $(-)$ ચિહનોનો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે.
પરંતુ, દ્વિ-પરિમાણમાં (સમતલમાં) અથવા ત્રિ-પરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે.
કોઈ વિમાન રન-વે સાથે $60^o$ ખૂણો ધરાવતી દિશામાં ઉડ્ડયન શરૂ કરી $500 \,m$ અંતર કાપે છે. ત્યારે વિમાને સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર શોધો.
સદિશ $\mathop {\rm{P}}\limits^ \to $ $ \alpha, \beta $ અને $ \gamma $ સાથે અનુક્રમે $ X, Y$ અને $Z$ ખૂણા બનાવે છે.તો $ {sin^2}\alpha + {sin^2} \beta + {sin^2} \gamma $ =
કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકોનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતાં વધુ હોઈ શકે ? સમજાવો.
કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ?
$(a)$ બે અદિશોનો સરવાળો
$(b)$ સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો
$(c)$ એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર
$(d)$ બે અદિશોનો ગુણાકાર
$(e)$ બે સદિશોનો સરવાળો
$(f)$ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો.
જયારે ત્રણ બળો $50\,N$,$30\,N$ અને $15\,N$ એક પદાર્થ પર લાગતા હોય ત્યારે તે પદાર્થ...