વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે વિદ્યુતભારિત પદાર્થોના રેખીય પરિમાણ, તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબજ નાના હોય ત્યારે તેમના પરિમાણ અવગણી શકાય છે અને વિદ્યુતભારને બિદુવત્ વિદ્યુતભાર તરીકે ગણવામાં આવે છે.

Similar Questions

વિધુતભાર અને દળનો તફાવત લખો.

નીચેનામાંથી કયો વિદ્યુતભાર શકય નથી.

વિધુતદર્શક કેવી રીતે કાર્ય કરે છે ?

ધાતુ પર પ્રેરિત વિદ્યુતભાર ધાતુની અંદર કે તેની સપાટી પર હોય ?

એક પદાર્થ ઋણ વિદ્યુતભારીત શેના દ્વારા થઈ શકે છે?