વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે વિદ્યુતભારિત પદાર્થોના રેખીય પરિમાણ, તેમની વચ્ચેના અંતરની સરખામણીએ ખૂબજ નાના હોય ત્યારે તેમના પરિમાણ અવગણી શકાય છે અને વિદ્યુતભારને બિદુવત્ વિદ્યુતભાર તરીકે ગણવામાં આવે છે.

Similar Questions

વિધુતભારનું ધ્રુવત્વ કોને કહે છે ?

જ્યારે ધાતુના તટસ્થ ગોળામાંથી $10^{14}$ ઈલેકટ્રોનસને દૂર કરવામાં આવે તો ગોળા પરનો વિદ્યુતભાર.......$\mu C$  હશે ?

શું તમે વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણને અવગણી શકો ?

પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.

વાહકો અને અવાહકો કઈ રીતે અલગ છે ? ધાતુને આપણા હાથમાં રાખીને તેને ઘસતા શા માટે તે વિધુતભારિત થતાં નથી ?