ક્યું વાક્ય ખોટું છે? 

$I.$ પરાગશયમાં બીજાણુજનક પેશીને દરેક કોષ લધુબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરવા માટે સક્ષમ છે.

$II.$ પરાગરજ નર જન્યુજનક દર્શાવે છે.

$III.$ પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણીય અને $10-15 \mu m$ - વ્યાસ ધરાવે છે.

$IV.$ સ્પોરોપોલેનીન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. જે ફક્ત જલદ એસિડ અને બેઈઝ દ્વારા જ તોડી શકાય છે.

  • A

    $ I, II$ ખોટા છે, પરંતુ $III, IV$ સાચાં છે.

  • B

    $II, V$ ખોટા છે, પરંતુ $I, II$ સાચાં છે.

  • C

    $I, III$ ખોટા છે, પરંતુ $II, IV$ સાચાં છે. 

  • D

    $II, IV$ સાચા છે, પરંતુ $I, III$ ખોટા છે.

Similar Questions

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

બજારમાં પરાગની ગોળીઓ ….... માટે મળી રહે છે.

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?

પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?