પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?

  • A

    પરાગરજનું કદ અને કોષકેન્દ્ર

  • B

    પ્રવર્તમાન તાપમાન અને ભેજ

  • C

    પરાગાશયનું સ્ફોટન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....

પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?

પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આકૃતિમાં $'x'$ શું દર્શાવે છે?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?