પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?

  • A

    આદિબીજાણુ

  • B

    મધ્યસ્તર

  • C

    પોષકસ્તર

  • D

    સ્ફોટનસ્તર

Similar Questions

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.

$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.

$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.

$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.

$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?

ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?