જલવાહિની માટે શું ખોટું ?

  • A

    લાંબી રચના છે.

  • B

    નળાકાર ટયુબ જેવી રચના

  • C

    સાથી કોષો સાથે જોડાયેલી રચના

  • D

    પાણીનાં વહન માર્ગ તરીકે છે.

Similar Questions

સ્થૂલ કોણક એક યાંત્રીક પેશી છે પરંતુ તે દઢોતક જેવી કાર્યક્ષમ નથી. પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે 

જલવાહિની માટે શું ખોટું ?

જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.

તફાવત આપો : ચાલનીકોષ અને ચાલનીનલિકા

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

  • [AIPMT 2012]