પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?

  • [NEET 2018]
  • A

    સ્પોરોપોલેનીન

  • B

    પોલન કીટ

  • C

    તૈલ ઘટક

  • D

    સેલ્યુલોઝયુક્ત અંતઃચોલ

Similar Questions

દર્શાવેલ આકૃતિમાં $'X'$ શું દર્શાવે છે?

તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?

 લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ...... માં ..... $^oC$ એ થાય છે.

પરાગરજ એ શું છે.

પરાગરજનો આશરે વ્યાસ