નીચેનામથી ક્યાં અંતઃસ્ત્રાવ પાર્સ ડિસ્ટલીસ દ્વારા દેડકામાં સ્ત્રાવ નથી થતાં?
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
પ્રોલેક્ટીન
મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન
લ્યુટીનાઈઝીંગ હોર્મોન
એડ્રિનલ બાહ્યકની પ્રવૃત્તિની ઉણપથી થાય છે
હાયપોથેલેમસ માટે કયું સાચું છે?
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
મિનરલોકોર્ટિકોઇડ્સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.
અલગ અલગ ઉમરની વ્યક્તિઓમાં આ ગ્રંથિનું ક્દ અલગ અલગ હોય છે.