નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

  • A

    સુગંધ 

  • B

    મધુદ્રવ્ય 

  • C

    તીવ્ર ગંધ 

  • D

    પરાગરજો પર શ્લેષ્મીય આવરણ

Similar Questions

પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?

  • [AIPMT 2012]

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

સ્વ-પરાગનયન એટલે........

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?