જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?

  • A

    પાણી

  • B

    કીટકો અને પવન

  • C

    પક્ષીઓ

  • D

    ચામાચીડિયા

Similar Questions

સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?

પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :

  • [NEET 2022]

નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?

જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?

પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?