ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.
જરાયુને ગર્ભસાથે જોડો
ગર્ભમાંથી ઘટકોનાં વહનમાં મદદરૂપ થાય
તે $hPL$ , ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન જેવાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે .
તેમાં $100\;\%$ ગર્ભિય રુધિર હોય
ઘરેલુ કીટ દ્વારા સ્ત્રીની ગર્ભાવસ્થા મુત્રમાં રહેલ એક અંતઃસ્ત્રાવના આધારે જાણી શકાય એ અંતઃસ્ત્રાવ
વિકસતા ગર્ભની પ્રથમ સંજ્ઞા સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનાં ધબકારા સાંભળીને મેળવી શકાય. ગર્ભમાં હૃદય $. . . .. $ બને છે.
વીર્ય રસમાં શુક્રાણુ એ શેનો સ્ત્રાવ હોય છે ?
સરટોલી કોષો.........
વૈજ્ઞાનિક રીતે એમ કેમ કહેવાય છે કે બાળકની જાતિ પિતા દ્વારા નક્કી થાય છે માતા દ્વારા નહીં.