ગ્રાફીયન પુટિકામાં અંડપતન થયા પછી, તૂટેલ ગ્રાફીયન પુટિકા ......... નો સ્ત્રાવ કરે છે.
એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે
ગોઈટર તેનાં કારણે થાય.
જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....
નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?
$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર