મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?

  • A

    માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે

  • B

    ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે

  • C

    શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે

  • D

    જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે

Similar Questions

મેરિજુએનાનું મુખ્ય સક્રિય તત્વ કયું છે ?

કોક કઈ વનસ્પતિની નીપજ છે

નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?

...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.

નીચે પૈકી કયો રોગ એલર્જિક અસરથી થાય છે ?

  • [AIPMT 1995]