મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે
ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે
શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે
જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે
મેરિજુએનાનું મુખ્ય સક્રિય તત્વ કયું છે ?
કોક કઈ વનસ્પતિની નીપજ છે
નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?
...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
નીચે પૈકી કયો રોગ એલર્જિક અસરથી થાય છે ?