મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે
ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે
શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે
જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે
ફીલારીઆ મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે ?
નીચેના માટે યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ પેયર્સ પેચીસ |
$(A)$ $Auto\, immune \,disease$ |
$(2)$ થાયમસ | $(B)$ ભ્રમ પેદા કરનાર |
$(3)$ હાશીમોટો ડીસીઝ | $(C)$ પ્રાથમિક લસિકાઅંગ |
$(4)$ $LSD$ | $(D)$ વાઈરસ |
$(5)$ ચીકનગુનીયા | $(E)$ દ્વિતીયક લસિકા અંગ |
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?
એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
રોગમાંથી રિકવરી પ્રાપ્ત કર્યા પછી શરીરમાં વિકસતી પ્રતિકારકતા: