માસિક ચક્ર માટે નીચેમાંથી ક્યું વાક્ય ખોટું છે?
પહેલું ઋતુચક્ર એ પુખ્તતા ની શરૂઆત છે. જેને રજોદર્શન કહે છે.
ઋતુચક્રનો અભાવ કેટલાક વાતાવરણીય પરિબળો જેવાં કે તાણ અને નબળું સ્વાથ્ય.
કોર્પસ લ્યુટિયમ વધારે માત્રામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. જે અંત:ગર્ભસ્તરની જાળવણી માટે જરૂરી છે.
ફલનની ગેરહાજરીમાં, પિતપીંડ નાશ પામીને લુટિયલ તબક્કામાં જઈ નવું પુટકીય બનાવે છે.
વંદાના ઈંડા કેવા છે ?
પેનાઇલ યુરેથ્રા શેના દ્વારા વહન પામે છે ?
ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક) કોને આવરે છે ?
માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?
માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?