કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે
ત્રિઅંગી
અનાવૃતબીજધારી
આવૃત બીજધારી
દ્ધિઅંગી
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
સજીવનું નિર્માણ પિતૃ વગર થવું તેને શું કહેવાય ?
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?