કયા સજીવમાં વનસ્પતિ દેહ એકકીય હોય છે
ત્રિઅંગી
અનાવૃતબીજધારી
આવૃત બીજધારી
દ્ધિઅંગી
યોગ્ય જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ બીજ |
$(b)$ અંડક | $(2)$ બીજાવરણ |
$(c)$ બીજાશય | $(3)$ ભ્રૂણ |
$(d)$ અંડકાવરણ | $(4)$ ફળ |
નિલકુરજીતમાં તાજેતરમાં છેલ્લે કયા વર્ષમાં પુષ્પ સર્જન થયું હશે?
સાચુ વિધાન પસંદ કરો.
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?