- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
easy
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય- સંચયના નિયમનું પરિણામ છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની નીચેની અભિધારણા દ્રવ્ય-સંચયના નિયમનું પરિણામ છે.
અભિધારણા – ''પરમાણુ અવિભાજય કણ છે. જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી.''
Standard 9
Science
Similar Questions
medium