શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી કારણ કે પાણીની ગેરહાજરીમાં ઍસિડ $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકતા નથી. ઍસિડને જયારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે જ તે $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકે છે.

આમ, ઍસિડ એ પાણીની હાજરીમાં મુક્ત થતા $H^+\,(aq)$ ની હાજરીમાં ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકે છે તેની ગેરહાજરીમાં તે ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકતા નથી.

Similar Questions

નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યાર બાદ સમતોલિત સમીકરણો લખો

$(a)$  મંદ સલ્ફ્યુરિક ઍસિડની ઍલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતાં.

$(b)$  મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડની લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતાં. 

તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.

શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ? 

પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ? 

અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?