શા માટે ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી ?
ઍસિડ પાણીની ગેરહાજરીમાં ઍસિડિક વર્તણૂક દર્શાવતા નથી કારણ કે પાણીની ગેરહાજરીમાં ઍસિડ $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકતા નથી. ઍસિડને જયારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે જ તે $H^+\,(aq)$ આયનો મુક્ત કરી શકે છે.
આમ, ઍસિડ એ પાણીની હાજરીમાં મુક્ત થતા $H^+\,(aq)$ ની હાજરીમાં ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકે છે તેની ગેરહાજરીમાં તે ઍસિડિક લાક્ષણિકતા દર્શાવી શકતા નથી.
ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે ?
ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્ત્વના ઉપયોગો આપો.
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?
અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?