દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?
કોઈ પણ દ્રવ્ય એ અણુંઓ અને પરમાણુંઓનું બનેલું છે.
સામાન્ય રીતે દ્રવ્યો, વિદ્યુતની દષ્ટિએ તટસ્થ હોય છે છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે. પરંતુ તેમના વિદ્યુતભારો સમતોલિત થયેલાં હોય છે.
ધન પદાર્થમાં અણુંઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો,પરમાણુંઓને એકબીજા સાથે જકડી રાખનારા બળો, ગુંદર અને કાગળ વચ્ચેનું આસક્તિબળ, પૃઠતાણ સાથે સંકળાયેલા બળો એ બધાં મૂળભૂત રીતે વિદ્યુત પ્રકારના છે. જે વિદ્યુતભારો વચ્ચે લાગતાં બળોથી ઉદ્ભવેલાં છે.
આમ, વિદ્યુતબળ એ સર્વવ્યાપી બળ છે.
એક ધાતુના ગોળાને સ્પર્યા વિના તમે તેને કેવી રીતે ધન વિધુતભારિત કરી શકશો ?
વિધુતભારનું ધ્રુવત્વ કોને કહે છે ?
કુલંબ એકમની વ્યાખ્યા લખો.
જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો
વિદ્યુતભાર માટે સાચું વિધાન પસંદ કરો કરી શકાય છે.