ગુરુત્વબળ અથવા સ્પ્રિંગબળ શાથી સંરક્ષી બળો છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ગુરુત્વબળ અથવા સ્પ્રિગબળ જેવાં બળની વિરુદ્ધમાં જ્યારે કોઈ બાહ્ય બળ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરે છે ત્યારે તે કાર્ય પદાર્થની સ્થિતિઊર્જા રૂપે સંગ્રહ પામે છે અને બાહ્ય બળ દૂર કરવામાં આવે ત્યારે પદાર્થ ગતિઊર્જા પ્રાપ્ત કરે છે અને ગતિઊર્જા જેટલી જ સ્થિતિઊર્જા ગુમાવે છે અને ગતિઊર્જા અને સ્થિતિઊર્જનો સરવાળો અચળ રહે છે. તેથી, આ પ્રકારના બળોને સંરક્ષી બળો કહે છે.

દા.ત. :સ્પ્રિંગબળ, ગુરુત્વબળ, વિદ્યુતબળ, યુંબકીયબળ વગેરે.

Similar Questions

$(-9\ cm, 0, 0)$ અને $(9\ cm, 0, 0)$ બિંદુ આગળ મૂકેલો બે વિદ્યુતભારો $7\ \mu C$ અને $-2 \  \mu C$ (અને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં) વાળા તંત્રની સ્થિતિ વિદ્યુત સ્થિતિ ઊર્જા ગણો.........$J$

એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.

બે વિધુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.

${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મુકીને તેને મુક્ત કરવામાં આવે છે. $y$ અંતર કાપ્યા પછી કણની ગતિઊર્જા કેટલી થાય?

  • [AIPMT 1998]