માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)
નિતંબગુહામાં યોગ્ય જગ્યા ન હોવાથી ત્યાં અંદર શુક્રપિંડ ગોઠવી ન શકાય.
વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ નીચું રાખવામાં મદદ કરે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.
વૃષણ કોથળી વૃષણનું તાપમાન શરીરના તાપમાન કરતાં $2.5°C$ વધુ રાખે છે. જે શુક્રાણુનાં જનન માટે જરૂરી છે.
અધિવૃષણનાં વિકાસ માટે વધારે જગ્યા પૂરી પાડે છે.
શુક્રકોષોના વહનનો સાચો માર્ગ ઓળખો.
નીચેનામાંથી કયું માદા જનનાંગ પુરુષના શિશ્નને સમકક્ષ છે ?
લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?