જડત્વ કોને કહે છે ?
કાર વળાંક લે ત્યારે માણસ બહાર ફેંકાય,કારણ કે માણસ પર બહાર તરફ બળ લાગે છે.
$100 \;m/s^2$ ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? (એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી.)
નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.
કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.
એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. $(a)$ બરફની સીટ પર $(b) $ ગુંદરવાળા ભાગ પર
Confusing about what to choose? Our team will schedule a demo shortly.