- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.
કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.
A
$A$ સાચું છે પણ $R$ ખોટું છે.
B
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી છે.
C
$A$ ખોટું છે પણ $R$ સાચું છે.
D
બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$નું સાચી સમજૂતી નથી.
(JEE MAIN-2023)
Solution
Fact
Standard 11
Physics