ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.
ભૂલ | ત્રુટિ | ||
$(1.)$ |
બેદરકારી,બિનકાળજી,માપની ખોટી નોંધ,પરિણામનીખોટી ગણતરી,માપલેવા માટેની ખોટી રીતના લીધે ભૂલ ઉદભવે છે. |
$(1.)$ | સાધનો નીમર્યાદા,અવલોકનકારની જ્ઞાનેન્દ્રિયોની મર્યાદાને કારણે ત્રુટિ ઉદભવે છે. |
$(2.)$ | યોગ્ય કાળજી , ચોકસાઈ રાખવાથી ભૂલ સંપૂર્ણ નિવારી શકાય છે. | $(2.)$ | વધુ વખત માપન અને તેના સરેસશથી મોટું કે નાના લઘુતમ માપવાળા સાધનના ઉપયોગ થી ત્રુટિ ઘટાડી શકાય છે. |
અવરોધ $R_1 = 300 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 500 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ?
જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .
એક ભૌતિક રાશિ $A$ બીજા ચાર આવકલોકન $p,q,r$ અને $s$ પર $A=\frac{\sqrt{pq}}{r^2s^3}$ મુજબ આધાર રાખે છે. $p,q,r$ અને $s$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%,$ $3\%,\,\, 0.5\%$ અને $0.33\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં ક્રમિક અવલોકનોનાં માપ નીચે મુજબ મળે છે : $2.63 \;s , 2.56 \;s , 2.42\; s , 2.71 \;s$ અને $2.80 \;s$ તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.
જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?