$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.

Similar Questions

ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.

ન્યુકિલયસનું પરમાણુદળાંક ...

  • [AIPMT 2003]

નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન $A$ અને બીજાનું કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કથન $A :$ ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા ${ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne$ અને ${ }_{83}^{200} Bi$ ને $\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }$ પ્રમાણે ગોઠવવામાં આવે છે.

કથન $B :$ ન્યુકિલયસની ત્રિજ્યા $R$ તેના દળાક $A$ સાથે $R=R_0 A^{1 / 3}$ (જ્યાં $R _0$ અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

$^{12}C$ અને $^{14}C$ ને સરખાવતાં..

ન્યૂટ્રોનની શોઘની ટૂંકમાં સમજૂતી આપો અને તેને કેવી રીતે દર્શાવી શકાય છે ?