$189$ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $125$ અને $64$ દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર $......$હશે.

  • [NEET 2022]
  • A

    $4: 5$

  • B

    $5: 4$

  • C

    $25: 16$

  • D

    $1: 1$

Similar Questions

ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય 

  • [AIIMS 1997]

ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો. 

પરમાણુનું બંધારણ જણાવીને $Z$, $A$ અને $N$ ની વ્યાખ્યા આપો. 

ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

ઓકિસજન $\left({ }_8^{16} O\right)$ ન્યુક્લિયસ અને હીલીયમ ( $\left.{ }_2^4 He \right)$ ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર $.............$ થશે.

  • [JEE MAIN 2023]