વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

  • A

    માદા પુષ્પો લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે.

  • B

    નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર આવે છે.

  • C

    નર પુષ્પો કે પરાગરજ સક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.

  • D

    વેલિસ્નેરિયા એકદળી વનસ્પતિ છે.

Similar Questions

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?

યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?

$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,

$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા

અસત્ય વિધાન ઓળખો

પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓનાં લક્ષણો વિશે નોંધ લખો.