માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
$A$ - એન્ટિબાયોટીકની શોધ એલેકઝેન્ડર ફ્લેમીંગ નામના વૈજ્ઞાનિકકરી.
$R$ - મિથેનોજેનીક બેકટેરિયાની મદદથી અનાજ અને ફળોનાંરસમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે.
રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?
ફૂગ દ્વારા ઉત્પન્ન થતા જૈવિક રીતે સક્રિય અણુ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે ?
$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?