તૃણાહારીઓ.......... છે.

  • A
    પ્રાથમિક ઉત્પાદકો
  • B
    પ્રાથમિક માંસાહારી
  • C
    દ્વિતીયક ઉપભોગી
  • D
    પ્રાથમિક ઉપભોગી

Similar Questions

નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?

પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં નીચેના વાક્યને ન્યાય આપો. “કુદરત કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા માટેનું વલણ ધરાવે છે. જ્યારે માનવી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધારવાનું વલણ ધરાવે છે.”

ચકલીનો નીચે પૈકી ક્યા પોષકતરમાં સમાવેશ થાય છે?

નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?

નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?