નિવસનતંત્રમાં તૃતીય પોષકસ્તરમાં તેનો સમાવેશ થાય છે.

  • A
    મનુષ્ય, સિંહ
  • B
    પ્રાણી પ્લવકો, ગાય
  • C
    વનસ્પતિ પ્લવકો, ઘાસ
  • D
    પક્ષીઓ, માછલીઓ

Similar Questions

આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ ઉત્પાદકો $(P)$ પ્રાથમિક ઉપભોગી
$(ii)$ તૃણાહારી $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા
$(iii)$ માંસાહારી $(R)$ પ્રાથમિક પોષક સ્તર
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા

સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.

નેપથેન્સ (કીટભક્ષી કલક્ષ વનસ્પતિ)..........

પોષક સ્તર ...........દ્વારા બને છે.

નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?