એન્ટાઅમીબા હિસ્ટોલાયટિકા દ્વારા થતો અમીબીઆસિસ(અમીબીય મરડો) કયો રોગ છે?
બેકટેરિયલ રોગ
વાયરલ રોગ
ફેંગલ રોગ
પ્રજીવ રોગ
મેલેરિયા રોગ વિશે માહિતી આપો.
એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.
...............દ્વારા મેલેરીયા થાય છે.
પ્રજીવથી થતા રોગમાં ....... નો સમાવેશ ન કરી શકાય.
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો