$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
સીરમમાં મળી આવતું ઈમ્યુનોગ્લોબ્યુલીન કયું નથી ?
...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?