નીચેનામાંથી કઇ ઔષધ મસ્તિષ્કમાં રુધિરનાં પ્રવાહને વધારે છે?
અજમાલીન
સિન્કોનાઇન
રેસર્પિન
પિનાઇન
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
............. માં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અને બીન આયનિક વિકીરણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિથી જીવંત પેશીમાં થતા દેહધાર્મિક અને રોગપ્રેરક ફેરફારોને પારખી શકાય છે. આ પ્રકારે કેન્સરનું નિદાન સચોટ થાય છે.
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?