નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?
ક્લોસ્ટ્રીડીયમ
રાઈઝોબિયમ લેમ્યુમિનોસેરમ
ફ્રેન્કીઆ
માયકોબેક્ટરિયમ
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.