ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે. તમે અભ્યાસ કર્યો છે કે, શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી રાઈઝોબિયમ (Rhinobium) બેક્ટેરિયા દ્વારા ગંડિકાનું નિર્માણ થાય છે. બેક્ટેરિયા વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી [એઝોસ્પિીરીલિયમ (Azospirillum) અને એઝોટોબેક્ટર (Azotobacter)] તરીકે વસે છે, તેઓ પણ વાતાવરણમાંના $N_2$ નું સ્થાપન કરીને, ભૂમિને નાઈટ્રોજનથી સમૃદ્ધ કરે છે. 

Similar Questions

જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો

$(a)$ બેક્ટરિયા

$(b)$ સાયનોબેક્ટરિયા

$(c)$ ફૂગ 

$(d)$ પ્રોટીસ્ટ

તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર 

અસંગત જોડ કઈ છે?  

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...