ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.
$11$ - ડિઓક્સિકોર્ટિકોસ્ટેરોન
કોર્ટિસોન
કોર્ટિસોલ
કોર્ટિકોસ્ટેરોન
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
જ્યારે કોઈ વ્યક્તિના સામાન્ય હૃદયમાં યોગ્ય સાંદ્રતાવાળું એડ્રેનાલિનનું ઇજેકશન આપવામાં આવે ત્યારે તેમાં જોવા મળે છે
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.