વિષમજન્યુમાં ફલન ............ માં સંકળાયેલ છે.
નાના અચલિત માદાજન્ય અને મોટા ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નર જન્યુ
મોટા અચલિત માદાજવુ અને નાના અચલિત નર જન્યુ
મોટા ચલિત માદાજન્ય અને નાના અચલિત જન્ય
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.
$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.
અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..
નીચે આપેલામાંથી કયો વિકલ્પ લિંગી પ્રજનન માટે સાચો નથી ?
$(I)$ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે.
$(II)$ અલિંગી પ્રજનનની સરખામણીમાં વિસ્તરીત, જટિલ અને ઝડપી પ્રક્રિયા છે.
$(III)$ પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃપેઢીને આબેહૂબ મળતી આવતી નથી.